android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Baramati Plane Crash News: બારામતીમાં આવતીકાલે સવારે 11 કલાકે અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

calendar_todayJanuary 28, 2026

Baramati Plane Crash News: બારામતીમાં આવતીકાલે સવારે 11 કલાકે અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે


બારામતી હૉસ્પિટલમાં અજિત પવારનો સમગ્ર પરિવાર ઉપસ્થિતિ છે.

મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે સવારે પ્લેન ક્રેશ થયુ હતુ. જેમાં મહારાષ્ટ્રના નાયબ સીએમ અને NCP નેતા અજિત પવારનું નિધન થયુ હતુ. જેના કારણે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.