android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Janmashtami 2026 Live  : કાન્હાના પ્રાગટ્યની ઘડીઓ નજીક, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ

calendar_todaySeptember 4, 2026

Janmashtami 2026 Live : કાન્હાના પ્રાગટ્યની ઘડીઓ નજીક, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ

ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.