android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Janmashtami 2026 Live Update : ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ગુંજ્યું મંદિર, 5 હજારથી વધુ ભક્તોએ કર્યા ડાકોરના ઠાકોરના દર્શન

calendar_todaySeptember 4, 2026

Janmashtami 2026 Live Update : ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ગુંજ્યું મંદિર, 5 હજારથી વધુ ભક્તોએ કર્યા ડાકોરના ઠાકોરના દર્શન

Janmashtami 2026 : ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.