android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ISRO: મિશન PSLV C62 ફેલ, રોકેટએ દિશા બદલતા ઓર્બિટમાં તૈનાત ન થઇ શક્યું અન્વેષા સેટેલાઇટ
calendar_today January 12, 2026

ISRO: મિશન PSLV C62 ફેલ, રોકેટએ દિશા બદલતા ઓર્બિટમાં તૈનાત ન થઇ શક્યું અન્વેષા સેટેલાઇટ

ઇસરોનું સેટેલાઇટ અન્વેષાનું લોન્ચિંગ નિષ્ફળ ગયુ છે. ત્રીજા સ્ટેજ બાદ રોકેટએ દિશા બદલી દીધી છે. જેથી ચોથો સ્ટેજ શરૂ જ ન થઇ શક્યો. જેને કારમે સેટેલાઇટ સેપરેટ ન થઇ શક્યો અને તમામ પેલોડ અંતરિક્ષમાં જ ખોવાઇ ગયા. અન્વેષા ઉપગ્રહ  PSLV-C62 રોકેટ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ પરથી ઉડાન ભરી.. મિશનનો મુખ્ય ઘટક EOS-N1 અન્વેષા હતો, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત હાઇપરસ્પેક્ટ્રલ ઉપગ્રહ હતો. અન્વેષા ઉપગ્રહને અદ્યતન પૃથ્વી નિરીક્ષણ એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.શ્રીહરિકોટાથી કરવામાં આવ્યું લોન્ચ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) નું 2026 નું પ્રથમ ભ્રમણકક્ષા મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપગ્રહ તૈનાત કરવામાં નિષ્ફળ ગયો. PSLV-C62 રોકેટ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ પરથી ઉડાન ભર્યું. મિશનનો મુખ્ય ઘટક EOS-N1 અન્વેષા હતો, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત હાઇપરસ્પેક્ટ્રલ ઉપગ્રહ હતો. અન્વેષા ઉપગ્રહને અદ્યતન પૃથ્વી નિરીક્ષણ એપ્લિકેશનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા
calendar_today January 12, 2026

Gujarat Latest News Live : PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે
calendar_today January 12, 2026

Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમનું પુનઃનિર્માણ કાર્ય 12 માર્ચ 2024થી શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યની શરૂઆત કરાવી હતી. આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આશ્રમને 55 એકરમાં વ્યાપી 1200 કરોડના ખર્ચે નવી દિશા આપવામાં આવશે.જુના મકાનોના રિસ્ટોરેશન સાથે જ સાદગી અને આશ્રમના અધિકૃત સ્થાપત્યોને જાળવી રખાશે પુનઃનિર્માણમાં જુના મકાનોના રિસ્ટોરેશન સાથે જ સાદગી અને આશ્રમના અધિકૃત સ્થાપત્યોને જાળવવાની વિશેષ કાળજી લેવામાં આવશે. આ સાથે વ્યાખ્યાન કેન્દ્ર, ફૂડ કોર્ટ અને અન્ય આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે, જેથી આશ્રમ પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બને. ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારવા પ્રયાસોઆ રિ-ડેવલપમેન્ટનું મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારવા પ્રયાસ. આગામી પેઢીઓને ગાંધીજીના સિદ્ધાંતો અને જીવનશૈલી સમજાવવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વસ્તરીય સ્મારક બની જશે અનુભવી આર્કિટેક્ટ અને ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, પુનઃનિર્માણ પછી સાબરમતી આશ્રમ માત્ર એક ઐતિહાસિક સ્થળ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વસ્તરીય સ્મારક બની જશે. આ પણ વાંચો----    Ahmedabad : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય યોજશે બેઠક

Read Full Story arrow_forward