સોમનાથમાં પીએમ મોદીનું ‘સ્વાભિમાન પર્વ’: ત્રિશુળ ધારણ કરી શિવભક્તિમાં લીન થયા વડાપ્રધાન
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આયોજિત 'સ્વાભિમાન પર્વ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિથી ભક્તિ અને ઉત્સાહનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથેની બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન હમીરજી સર્કલથી પગપાળા ચાલીને સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં જનમેદનીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
Read Full Story arrow_forward